Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

કાલોલ: તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રદ થયેલ લાભાર્થીઓનો સમાવેશ કરવાની તમામ સરપંચોની માંગ

Kalol, Panch Mahals | Jun 18, 2026
આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કરવામાં આવેલા રી-સર્વેને લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સરપંચઓએ જણાવ્યું છે કે અગાઉ થયેલા સર્વે દરમિયાન અનેક ગામોમાં ખરેખર જરૂરિયાતમંદ પરિવારો વિવિધ કારણોસર સર્વેમાં સામેલ થઈ શક્યા ન હતા, જેના કારણે તેઓ સરકારની આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.