બોટાદના પાળીયાદ રોડ પર ફાયર સ્ટેશનની સામે આવેલ કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ એકત્ર થઈ શસ્ત્રની પૂજા કરવામાં આવી હતી. અસત્ય પર સત્યના વિજયનો આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારે વિજયા દશમીના પવિત્ર દિવસે શાસ્ત્રોત વિધિ સાથે શક્તિ સ્વરૂપના શસ્ત્રોની કરીપૂજા કરી આજ ના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી