પેટલાદ: ખંભાતી ભાગોળ વિસ્તારના અગ્રણી એમ.આઈ.પઠાણ (વકીલ)નું નિધન,સાંજે 6 કલાકે દફનવિધિ
Petlad, Anand | Apr 29, 2026 પેટલાદના અગ્રણી એમ. આઈ. પઠાણ વકીલનું નિધન થતાં જન્નત નસીન થયા છે.પેટલાદ નગરપાલિકામાં વર્ષો સુધી કાઉન્સિલર અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા અને અગ્રણી એડવોકેટ તેમજ પીર-ઉર્જનશા બાબા દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી એમ. આઈ. પઠાણ (વકીલ)નું આજરોજ નિધન થતાં જન્નત નસીન થયેલ છે.