રાજકોટ પૂર્વ: ચૈતર વસાવાની ધરપકડના મામલે રાજકોટ ખાતે ઇસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ
ચૈતર વસાવાની ધરપકડનો મામલો જિલ્લા સંકલનની મિટિંગમાં મનરેગા કૌભાંડ સહિત બીજા અનેક ભ્રષ્ટાચારોનો મુદ્દો ઉઠાવ્યો હતા.જ્યારે ચૈતર વસાવા પોલીસ ફરિયાદ કરવા ગયા તો તેના વિરુદ્ધ જ ખોટી ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી - ઈસુદાન ગઢવી આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી