Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

અમદાવામાં રાયપુર દરવાજાથી સારંગપુર દરવાજા સુધી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં સામેલ થયા છે અને સમગ્ર રસ્તા પર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા યોજાઈ રહેલી આ યાત્રામાં લોકોમાં તિરંગા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. #TirangaYatra #Amdavad #HarshSanghavi #IndependenceDay #HarGharTiranga

MORE NEWS

અમદાવામાં રાયપુર દરવાજાથી સારંગપુર દરવાજા સુધી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં સામેલ થયા છે અને સમગ્ર રસ્તા પર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા યોજાઈ રહેલી આ યાત્રામાં લોકોમાં તિરંગા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. #TirangaYatra #Amdavad #HarshSanghavi #IndependenceDay #HarGharTiranga - Ahmadabad City News