આજરોજ તા. 10/02/2026, મંગળવારે સવારે 9 વાગે ધોળકા ખાતે વેજલપુર રાણા ચોક ખાતે થી પાવાગઢ જવા માટે પગપાળા સંઘ વાજતે ગાજતે રવાના થયો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ જોડાયા હતા.
બાવળા: ધોળકા ખાતે વેજલપુર રાણા ચોકથી પાવાગઢ જવા પગપાળા સંઘ રવાના થયો - Bavla News