ગોંડલ: બાલાજી નર્સિંગ કોલેજ ખાતે એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રોડ સેફ્ટી સેમિનાર યોજાયો
Gondal, Rajkot | Jan 27, 2024 ગોંડલ તાલુકામાં આવેલા બાલાજી નર્સિંગ કોલેજ ખાતે એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રોડ સેફ્ટી સેમિનાર યોજવામાં આવ્યો હતો આ રોડ સેફ્ટી સેમિનારમાં કોલેજના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રોડ સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા