ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસે આવેલ ઈબ્રાહીમશા બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરા ગત મુજબ આ વર્ષે પાણ શાનદાર રીતે ઉજવાયો
ઘોઘા જકાતનાકા પાસે આવેલ ઈબ્રાહીમશા બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરા ગત મુજબ આ વર્ષે પાણ શાનદાર રીતે ઉજવાયો આજરોજ તા.29/4/26 ને બુધવારે રાત્રે 8 કલાકે ઘોઘા જકાતનાકા પાસે આવેલ ઈબ્રાહીમશા બાપુના ઉર્ષ ની શાનદાર રિતે ઉજવણી કરવામાં આવી આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા તેમજ આ ઉર્ષ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બિરાદારોએ હાજરી આપી હતી .......