Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ રેલ્વે ફાટક ૨૬૦ના ગરનાળા ખોલવા પર પ્રથમ ગ્રાસે મક્ષિકા, ગરનાળા ની ઉંચાઇ અને નજીકથી પસાર થતી પાઇપલાઇન ની સમસ્યા નડી

Anand City, Anand | Apr 5, 2026
ગતવર્ષે વડાપ્રધાન મોદી દ્વારા આણંદ અમીના મંઝિલ નજીકની રેલ્વે ફાટક ૨૬૦ બંધ કરી નજીકના ગરનાળું ખોલવાનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવતાં જનતા માટે ગરનાળું ખોલવાના સમયે પ્રથમ ગ્રાસે મક્ષિકા નડવા પામી હોય તેમ ગરનાળા ની પસાર થનાર વાહન માટે ઉંચાઇ તથા નજીકમાંથી પસાર થતી પાઇપલાઇન સમસ્યા બનવા પામી હોવાનું જાણવા મળેલ છે