Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
dahodlive.in
1
દેવગઢબારીયામાં ACB એ સરપંચને લાંચ લેતા ઝડપ્યો: દારૂનો કેસ પતાવવા 50,000 રૂપિયાની લાંચ લેતા આંકલી ગામનો સરપંચ ઝડપાયો #DevgadhBariya #ACBRaid #BriberyCase #GujaratNews #DahodNews Devgadh Bariya, ACB Raid, Sarpanch Bribe, Gujarat Crime News, Dahod News
Dohad, Dahod
| Jul 8, 2026
#devgadhbariya
#acbraid
#briberycase
#gujaratnews
#dahodnews
MORE NEWS
રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ સચિન પાયલોટનુ ઝાલોદ ખાતે ભવ્ય સ્વાગત કરાયું રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ સચિન પાયલોટ આજે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. અમદાવાદથી રાજસ્થાનના કુશળગઢ તરફ જવાના માર્ગ દરમિયાન સચિન પાયલોટ પ્રથમ વખત દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પહોંચતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સચિન પાયલોટના સ્વાગત માટે ઝાલોદના મુવાડા નાકા અને ઝાલા વસૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો વહેલી સવારથી જ એકત્રિત થયા હતા. પ્રથમ વખત દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલા સચિન પાયલોટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ફૂલહાર પહેરાવી અને કોંગ્રેસ પક્ષના સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર સચિન પાયલોટનો આ પ્રવાસ માત્ર શુભેચ્�
Dohad, Dahod | Jul 13, 2026
અકસ્માતોમા લોકોના જીવ લેતો દાહોદ હાઈવે સ્થાનિકો અને કાઉન્સિલરોએ,સુરક્ષા વધારવા કલેક્ટરને આવેદન આપ્યુ #nhai #dahod #news #dnadahodniasmita #naeemmunda
Dohad, Dahod | Jul 13, 2026
દાહોદ જિલ્લાના ધાનપુરના કંજેટા ખાતે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ધાનપુર તાલુકાના કંજેટા ગામે આમ આદમી પાર્ટીની 134 દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દિનેશ મોહનિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન બૂથ સ્તરે સંગઠનના વિસ્તરણ, નવા કાર્યકરોને જવાબદારીઓ સોંપવા, ગામે-ગામે જનસંપર્ક અભિયાનને વધુ સક્રિય બનાવવા તેમજ આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિનેશ મોહનિયાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટીની નીતિઓ અને જનહિતના મુદ્દાઓને દરેક ગામ સુધી પહોંચાડવા માટે સક્રિય રીતે કાર્ય કરવું જરૂરી છે. તેમણે કાર્યકરોને વધુમાં વધુ લોકો સાથે જોડાઈ
Dohad, Dahod | Jul 13, 2026
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો. આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 147 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી સામાન્ય આરોગ્ય તપાસની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી હતી, જેના પરિણામે એક જ સ્થળે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકી હતી. આ કાર્ય
Dohad, Dahod | Jul 13, 2026
દાહોદ જિલ્લામાં રથયાત્રા સંદર્ભે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું દાહોદ,૧૩ જુલાઈ આગામી તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા દરમિયાન દાહોદ શહેર તથા જિલ્લાની પ્રજાને રોજિંદી કામગીરીમાં ટ્રાફિકની મુશ્કેલી ન નડે, ટ્રાફિકનું યોગ્ય નિયમન જળવાય અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ. રાવલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામા અનુસાર વિવિધ વિસ્તારો માટે નીચે મુજબ રૂટ ડાયવર્ઝન અમલી રહેશે: *દાહોદ શહેર વિસ્તાર માટે ટ્રાફિક નિયમો અને વૈકલ્પિક રૂટ:* *એસ.ટી. બસો માટે પ્રતિબંધ અને નવો રૂટ:* જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા અને પીટો�
Dohad, Dahod | Jul 13, 2026