દાહોદ જિલ્લામાં રથયાત્રા સંદર્ભે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
દાહોદ,૧૩ જુલાઈ
આગામી તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા દરમિયાન દાહોદ શહેર તથા જિલ્લાની પ્રજાને રોજિંદી કામગીરીમાં ટ્રાફિકની મુશ્કેલી ન નડે, ટ્રાફિકનું યોગ્ય નિયમન જળવાય અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ. રાવલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામું તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામા અનુસાર વિવિધ વિસ્તારો માટે નીચે મુજબ રૂટ ડાયવર્ઝન અમલી રહેશે:
*દાહોદ શહેર વિસ્તાર માટે ટ્રાફિક નિયમો અને વૈકલ્પિક રૂટ:*
*એસ.ટી. બસો માટે પ્રતિબંધ અને નવો રૂટ:*
જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા અને પીટો�
Dohad, Dahod | Jul 13, 2026