કાલોલ: શાંતિનિકેતન સ્કૂલ ખાતે ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ શહેરના મોટી શામળદેવી રોડ ઉપર આવેલ શાંતિનિકેતન સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની વિગતવાર માહિતી વર્ગના વાલી જયદેવસિંહ ઠાકોરે આપી.