ઘોઘા: ઘોઘા ગામમાં અવાર-નવાર લાઈટ જવાના પ્રશ્નોને લઇ મોટી સંખ્યામાં લોકોએ ઘોઘા PGVCL કચેરીનો કર્યો ઘેરાવ
ઘોઘા ગામમાં અવાર નવાર લાઈટ જવાના પ્રસ્નો ને લઇ મોટી સંખ્યામાં લોકોએ ઘોઘા PGVCL કચેરીનો કર્યો ઘેરાવ આજરોજ તા.7/6/26 ને રવિવારે સવારથી સાંજ સુધી વીજ લાઈટ ન હોવાના કારણે ઘોઘા ગામની જનતા ત્રાહિમામ પોકારી જતા ઘોઘા ગામની જનતાઓએ ઘોઘા PGVCL કચેરી ખાતે ઉગ્ર રોષ સાથે રજૂઆત કરી હાલ ચાલી રહેલ ભર ઉનાળામાં આવા ધગ ધગતા તાપમાનમાં 24 કલાકમાં ગમે ત્યારે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા ઘોઘા ગામની જનતા ત્રાહિમામ પોકારી જતા ન છૂટકે ઘોઘા PGVCL કચેરી ખાતે ઉગ્ર રજુઆત