ભુજ: ભુજ ખાતે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો
Bhuj, Kutch | Jan 26, 2026 વડાપ્રધાન ના વિઝનથી ભૂકંપના વિનાશમાંથી બેઠું થયેલું કચ્છ દેશ-દુનિયામાં નવસર્જનનું ઉદાહરણ બન્યું છે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર એ વિગતો આપી