ભગવાન જગન્નાથના મોસાળ તરીકે ઓળખાતા સરસપુરમાં રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે રણછોડરાયજી મંદિરે દિવ્ય મામેરા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને વસ્ત્રો, આભૂષણો અને વિવિધ ભેટો અર્પણ કરવામાં આવશે.
આ વર્ષે ભક્તોને બે ભવ્ય મામેરા દર્શનનો લાભ મળશે.
આ દિવ્ય પરંપરાના દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવવાનો અવસર ચૂકતા નહીં.
( Rath Yatra, Saraspur, Jay Jagannath, Mamera Darshan, Ranchhodrai Temple)
#RathYatra #Saraspur #JayJagannath #MameraDarshan #RanchhodraiTemple