ઘોઘા: ઘોઘા માલમવાડા કબ્રસ્તાન પાસે વાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ એ કોઈ અગમ્ય કારણો સર ગણે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ઘોઘા માલમવાડા કબ્રસ્તાન પાસે વાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ એ કોઈ અગમ્ય કારણો સર ગણે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું આજરોજ તા.21/5/26 ને મંગળવારે સવારે 9 કલાકે ઘોઘા માલમવાડા કબ્રસ્તાન પાસે વાડી વિસ્તારમાં રહેતા જીતુંભાઈ સામજીભાઈ ચૌહાણ નામના વ્યક્તિ એ કોઈ અગમ્ય કારણો સર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાજ તાત્કાલિક ઘોઘા પોલીસ ઘટના સ્થણે પહોંચી હતી અને મૃતકની લાસને PM અર્થે ઘોઘા CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવ અં