સુરત જિલ્લાના કઠોર ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બે દિવસ માટે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી લીમડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલો આ કેમ્પ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને સ્વામી| વિવેકાનંદ નેત્ર મંદિર (મોબાઈલ હોસિ્પટલ)ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો