આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા 2026-27ના બજેટ પર તીવ્ર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય માણસ માટે કંઈ ખાસ નથી આપતું, પરંતુ તે ખાસ વર્ગ અને ચોક્કસ હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.કેજરીવાલે ખેતી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર ગંભીર સવાલ...