સિહોર: શિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદાસ દ્વારા રામલલાની શોભાયાત્રા નીકળી
શિહોર ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભા યાત્રા પાબુજી મંદિર થી નીકળી શિહોર શહેરમાં ફરી અને ઠાકર દ્વાર સંપન્ન કરવામાં આવી હતી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે આ યાત્રા સંપન્ન થઈ હતી. મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા હતા અને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી