ગઢડા: બોટાદના ગઢડા ખાતે નવરાત્રિના અંતિમદિવસે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણિયાએ ઉપસ્થિતિ દર્શાવી વક્તવ્ય આપી,આયોજકને શુભકામના
Gadhada, Botad | Oct 4, 2025 કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા એ ગઢડા મુકામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમ વખત આયોજન થયેલ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિતિ દર્શાવવી હતી, માતાજીના નવલા નોરતામાં ગરબે ઘૂમ્યા હતા તેમજ વક્તવ્ય આપી આયોજકોને શુભકામના પાઠવી હતી.