ધાનેરા: પાકમાં ઈયળ આવી જતા ખેડૂતો પરેશાન.
ધાનેરા સહિત અલગ અલગ તાલુકાઓમાં અત્યારે પાકમાં અમુક જગ્યા ઈયળ આવી જતા ખેડૂતો પરેશાન થયા છે . મહત્વનું છે કે ચણા અને એરંડા ના પાકમાં ઈયળના કારણે પાક બરબાદ થઈ રહ્યો છે જેથી ખેડૂતોને ફરી આર્થિક નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.