ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાણંદ તાલુકા દ્વારા ખોરજ ગામે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન ક્ષત્રિય ઠાકોર સેના સાણંદ તાલુકા ઠાકોર સેના દ્વારા તારીખ 05/11/25ના બુધવારે ખોરજ ગામે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના દ્વારા સમાજના સભ્યો વચ્ચે...