સરખેજ વિસ્તારમાં યુવકે પિતા-પુત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. પિતા-પુત્રએ મૃતક યુવકને ઉછીના પૈસા આપ્યા હતા જેના બદલામાં યુવકને ભાગીદારીમાંથી છૂટો કરી દીધો હતો, છતાં પિતા-પુત્ર યુવક પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા... જેના ત્રાસથી કંટાળીને યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો..