ગારિયાધાર: ઉપરવાસમાં ભારે વરસાદથી ગારીયાધાર તાલુકાના અનેક ગામોમાં નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગારીયાધાર તાલુકાના અનેક ગામોમાં નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદારે લોકોને અફવાઓથી દૂર રહેવાની અને માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ અ