Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ગારિયાધાર: ગારિયાધાર સુખનાથ મંદિર પાસે આવેલો લાંબા સમયથી ખંડેર હાલતમાં પડેલો બગીચો હવે ફરી વખત શરૂ થસે

Gariadhar, Bhavnagar | May 11, 2026
ગારિયાધાર સુખનાથ મંદિર પાસે આવેલો લાંબા સમયથી ખંડેર હાલતમાં પડેલો બગીચો હવે ફરી વખત શરૂ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં બગીચો શરૂ થશે તેવી આશાએ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળુ વેકેશન દરમિયાન બાળકો, યુવાઓ અને પરિવારો માટે ફરવા તથા મનોરંજનનું સ્થળ ફરી ઉપલબ્ધ બનશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમયથી બગીચાની અવગણના થતી હોવાના કારણે બગીચો ખંડેર સમાન બની ગયો હતો. છે અને બગીચાની સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ
ગારિયાધાર: ગારિયાધાર સુખનાથ મંદિર પાસે આવેલો લાંબા સમયથી ખંડેર હાલતમાં પડેલો બગીચો હવે ફરી વખત શરૂ થસે - Gariadhar News