શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે મહુવા તેમજ અંબિકા તાલુકામાં મંજુર થયેલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.સુરત જિલ્લાના મહુવા અંબિકા તેમજ તાલુકામાં શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ના વરદ હસ્તે લાખો ના ખર્ચે નિર્માણ થનાર નવા પચાયત ઘરો ના ખાતમુહૂર્ત તેમજ આંગણવાડી ના લોકાર્પણ કરવામાં આવ્યા હતાં