Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મેયર હિતેશભાઈ બારોટના અધ્યક્ષસ્થાને સમગ્ર આશરે 14 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટનું વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગોની સ્થિતિ, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, જર્જરિત મકાનો, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તેમજ CCTV મોનિટરિંગ સહિતની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને બાકી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર રોડ રીસરફેસિંગ, પેચવર્ક, ફૂટપાથનું સમારકામ, ડ્રેનેજ સફાઈ, વધારાની LED લાઇટ્સ, 97 CCTV કેમેરા, મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, ફાયર વાહનો, સફાઈ કર્મચારીઓ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી મશીનરી સહિતની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે. #JagannathRathYatra #Ahmedabad #RathYatra2026 #GujaratNews #PublicSafety #HumDekhengeNews

MORE NEWS

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાયા છે. અત્યાર સુધી પાંચ બાળ દર્દીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું અને એક બાળકનું મોત શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. હાલમાં બે બાળ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગેની માહિતી સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આપી હતી.

#ChandipuraVirus #HealthAlert #Gujarat #Vadodara #SSGHospital #PublicHealth #HumDekhengeNews

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાયા છે. અત્યાર સુધી પાંચ બાળ દર્દીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું અને એક બાળકનું મોત શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. હાલમાં બે બાળ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગેની માહિતી સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આપી હતી. #ChandipuraVirus #HealthAlert #Gujarat #Vadodara #SSGHospital #PublicHealth #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

સાવધાન! મુખ્યમંત્રી બાળ 
આશીર્વાદ યોજના ફેક છે

#FakeNewsAlert #FactCheck #CyberAlert #PublicAwareness #GovernmentAlert #HumDekhengeNews

સાવધાન! મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના ફેક છે #FakeNewsAlert #FactCheck #CyberAlert #PublicAwareness #GovernmentAlert #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકતા જોવા મળે છે. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગે વાયરલ વીડિયોના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જવાબદાર લોકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વન્યજીવોને હેરાન ન કરવા અને ઝૂના નિયમોનું પાલન કરવાની અપીલ કરાઈ છે.

#SakkarbaugZoo #Junagadh #Tiger #Wildlife #GujaratNews #AnimalWelfare #HumDekhengeNews

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકતા જોવા મળે છે. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગે વાયરલ વીડિયોના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જવાબદાર લોકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વન્યજીવોને હેરાન ન કરવા અને ઝૂના નિયમોનું પાલન કરવાની અપીલ કરાઈ છે. #SakkarbaugZoo #Junagadh #Tiger #Wildlife #GujaratNews #AnimalWelfare #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

બેરમપુરામાં ઝેરી કેમિકલનો કાળો કારોબાર! કોટન વોશિંગના ગેરકાયદે કારખાનાનો ટૂંક સમયમાં મોટો ખુલાસો
અમદાવાદ: શહેરના કોટન અને ટેક્સટાઇલ હબ ગણાતા બેરમપુરા વિસ્તારમાંથી પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો એક ચોંકાવનારો કાળો કારોબાર સામે આવ્યો છે. બેરમપુરા વોર્ડના ગુલાબનગરમાં, નીલકમલ સુરજ ફર્નિચરની બાજુમાં આવેલી દુકાનોની પાછળ ખૂબ જ ગુપ્ત રીતે (ખુફિયા) ઝેરી કેમિકલથી કોટન વોશિંગ કરવાનું ગેરકાયદેસર કારખાનું ધમધમી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
📌 સ્થાનિક સ્તરે ચર્ચાતા મુખ્ય મુદ્દા:
ચોક્કસ લોકેશન: બેરમપુરા વોર્ડ, ગુલાબનગર, હાજી વોશ તરીકે ઓળખાતી જગ્યા (નીલકમલ સુરજ ફર્નિચરની બાજુમાં, દુકાનોની પાછળ).
ગંભીર આક્ષેપ: રહેણાંક અને વ્યાપારી વિસ્તારની બિલકુલ નજીક કોઈ પણ જાતની મંજૂરી વિના ઝેરી કેમિકલનો બેફામ ઉપયોગ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
તંત્રની મૌન સંમતિ?: આ વિસ્તારમાં 'હાજી વોશ' તરીકે ઓળખાતા આ ક�

બેરમપુરામાં ઝેરી કેમિકલનો કાળો કારોબાર! કોટન વોશિંગના ગેરકાયદે કારખાનાનો ટૂંક સમયમાં મોટો ખુલાસો અમદાવાદ: શહેરના કોટન અને ટેક્સટાઇલ હબ ગણાતા બેરમપુરા વિસ્તારમાંથી પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો એક ચોંકાવનારો કાળો કારોબાર સામે આવ્યો છે. બેરમપુરા વોર્ડના ગુલાબનગરમાં, નીલકમલ સુરજ ફર્નિચરની બાજુમાં આવેલી દુકાનોની પાછળ ખૂબ જ ગુપ્ત રીતે (ખુફિયા) ઝેરી કેમિકલથી કોટન વોશિંગ કરવાનું ગેરકાયદેસર કારખાનું ધમધમી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. 📌 સ્થાનિક સ્તરે ચર્ચાતા મુખ્ય મુદ્દા: ચોક્કસ લોકેશન: બેરમપુરા વોર્ડ, ગુલાબનગર, હાજી વોશ તરીકે ઓળખાતી જગ્યા (નીલકમલ સુરજ ફર્નિચરની બાજુમાં, દુકાનોની પાછળ). ગંભીર આક્ષેપ: રહેણાંક અને વ્યાપારી વિસ્તારની બિલકુલ નજીક કોઈ પણ જાતની મંજૂરી વિના ઝેરી કેમિકલનો બેફામ ઉપયોગ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તંત્રની મૌન સંમતિ?: આ વિસ્તારમાં 'હાજી વોશ' તરીકે ઓળખાતા આ ક�

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મેયર હિતેશભાઈ બારોટના અધ્યક્ષસ્થાને સમગ્ર આશરે 14 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટનું વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગોની સ્થિતિ, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, જર્જરિત મકાનો, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તેમજ CCTV મોનિટરિંગ સહિતની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને બાકી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર રોડ રીસરફેસિંગ, પેચવર્ક, ફૂટપાથનું સમારકામ, ડ્રેનેજ સફાઈ, વધારાની LED લાઇટ્સ, 97 CCTV કેમેરા, મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, ફાયર વાહનો, સફાઈ કર્મચારીઓ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી મશીનરી સહિતની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે. #JagannathRathYatra #Ahmedabad #RathYatra2026 #GujaratNews #PublicSafety #HumDekhengeNews - Ahmadabad City News