ધંધુકા: ધંધુકાના સૂર્યનગર સોસાયટીમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.#dhandhuka #amdavad #અમદાવાદ #અમદાવાદ #જીવનટૂંકાવ્યું.
ધંધુકા તાલુકાના સૂર્યનગર સોસાયટીમાં યુવકે ગળાફાંસો ખાધો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની સૂર્યનગર સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઠાકોરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને પરિવારજનો પર આઘાતજનક સ્થિતિ સર્જાઈ છે. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે હાલ સુધી કોઈ સત્તાવાર પોલીસ.