ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમાં પાન મસાલાની હોલસેલ દુકાન ધરાવતા હરિકૃષ્ણભાઈ પ્રાણજીભાઈ કોટકનું ગોડાઉન જૂની લાઈબ્રેરી શેરી વિસ્તારમાં આવેલ છે તેમની દુકાનનું છૂટક કામ કરતા શાહરૂખ કરીમભાઈ ભટ્ટીને ગોડાઉનની ચાવી આપી તૈઓએ કેટલીક ચીજ વસ્તુઓ દુકાન પર, આવતા વેપારીને કંઈક અજુગતું થયું હોવાની શંકા જતા ગોડાઉનમાં જાતે જઈ તપાસ કરતા અંદરથી 204 પેકેટ ઓછા થતા બે સામે નોંધાઈ ફરિયાદ