તળાજા: તળાજા શહેરમાંથી ચાર જુગારીઓને ઝડપી પાડતી તળાજા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેય સાહેબ ભાવનગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.નકુમ સાહેબ તળાજા વિભાગ તળાજા નાઓએ તળાજા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ. જે અન્વયે તળાજા પો.સ્ટે. વિસ્તારમાં પો.ઇન્સ. શ્રી વી.આર.ચાવડા સાહેબ સાથે પોલીસ સ્ટાફના માણસો ના.રા. પટ્રોલીંગમાં હતા જે દરમ્યાન તળાજા ગોપનાથ રોડ પર આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, અહીં ગોપનાથ