આણંદ શહેર: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને નશા યુક્ત પદાર્થોનું વેચાણ અને પીરસવા પર મનાય ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
તા.૨૧/૦૪/૨૦૨૬ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાકથી તા.૨૩/૦૪/૨૦૨૬ (મતદાન દિવસ) ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક સુધીના સમયગાળા માટે, તેમજ તા.૦૪/૦૫/૨૦૨૬ના રોજ સવારના સુર્યોદયથી તા.૦૫/૦૫/૨૦૨૬ના રોજ સવારના સુર્યોદય સુધીના સમયગાળા દરમિયાન નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરવાની કે પીરસવાની મનાઈ.