આંકલાવ: ગંભીરા બ્રિજ ઉપર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર શરૂ થતા વાહન ચાલકોમાં ખુશી
Anklav, Anand | Apr 6, 2026 ગંભીરા નજીક મહીસાગર નદીનો બ્રિજ ઘણા સમયથી બંધ હતો. તંત્ર દ્વારા તેને ચાલુ કરી દેવામાં આવતા જ ટુ વ્હીલર ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. હાલ આ બ્રિજ ઉપરથી ટુ-વ્હીલરો ની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે.