સુરતના સંજરનગરમાં માનવતાની મહેક...
પૂરપીડિતોની સેવામાં પટેલ સમાજ અને મેમણ સમાજ આગળ...
દરરોજ 2 હજારથી વધુ લોકો માટે તૈયાર થાય છે ભોજનની કીટ...
ઘર-ઘર પહોંચાડાય છે રાહતરૂપે ભોજન...
મુન્નાભાઈ પટેલ, મેહમુદભાઈ પટેલ અને વસીમભાઈ આકબાનીના નેતૃત્વમાં સેવાકાર્ય...
આપત્તિના સમયમાં સમાજે આપ્યો એકતાનો સંદેશ...
Udhna, Surat | Jul 16, 2026