ઘોઘા: ઘોઘા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલયનું ઉત્ઘાટન કરવામાં આવ્યું
ઘોઘા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલયનું ઉત્ઘાટન કરવામાં આવ્યું આજરોજ તા.20/4/26 ને સોમવારે સાંજે 5 કલાકે ઘોઘા આમ આદમી પાર્ટી દ્વારા ઉતઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી ભાવનગર ઇન્ચાર્જ દીપકભાઈ પંડ્યા 103 પ્રભારી ખુમાનસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પ્રમુખ ભરતભાઈ ગોહિલ તેમજ ઘોઘા તાલુકાના અને જિલ્લા પંચાયતના ઉમેદવારો તેમજ ઘોઘા ગામના આગેવાનો સહીત આ કાર્ય ક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ...... તંત્રી મહેબ