ઘોઘા: ઘોઘા કોળી સમાજ માછીમાર એસોસીએસન અને ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરો દ્વારા પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસની ઉજવણી કરી
ઘોઘા કોળી સમાજ..... માછીમાર એસોસીએસન અને ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરો દ્વારા શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 66 માં જન્મદિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી આજરોજ તા. 23/5/26 ને શનિવારના રોજ કોળી સમાજના હૃદય સમ્રાટ અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 66 માં જન્મદિવસ નિમિતે ઘોઘા ગામની અલગ અલગ 11 આંગણવાડીમાં ઘોઘા કોળી સમાજ.... ઘોઘા માછીમાર એસોસીશન અને ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરો દ્વારા આઈસ્ક્રીમ....ડ્રાય ફ્રૂટ અને સીરાના પેકેટનું વ