Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल

બોરસદ: બોરસદ ખાતે રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી

Borsad, Anand | Feb 12, 2026
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બોરસદ ખાતે કુલ રૂપિયા ૯.૯૬ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઇ પટેલ સહિતના મહાનુભવોના હસ્તે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા મંજુર નવીન ૨૦૦૦ મેટ્રિક ટન ક્ષમતાના ગોડાઉન, ઓફિસ બિલ્ડીંગ, કેન્ટીન બિલ્ડીંગના અંદાજીત રૂપિયા ૭.૦૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્ય