ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ટિફિન બેઠક યોજાઈ હતી જે કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા