ગારિયાધાર: *ગારીયાધારના ખોડિયાર નગરમાં નવા RCC રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ*
*ગારીયાધારના ખોડિયાર નગરમાં નવા RCC રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ* ગારીયાધાર શહેરના પાલીતાણા રોડ પર આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલ RCC રોડ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ બનાવવાની માંગ ઉઠતી હતી. આખરે રોડ તો બન્યો, પરંતુ કામ પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. નવા બનેલા રોડમાં અનેક જગ્યાએ તિરાડો, સપ