બોરસદ: સૂર્યમંદિર ગરનાળુ બનાવવાની કામગીરી હાથ ધરાઈ, સમસ્યા પબ્લિક એપમા પ્રસારિત થઈ હતી
Borsad, Anand | Feb 11, 2026 બોરસદ શહેરમાં સૂર્યમંદિર થી આણંદ ચોકડી જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી સર્જરીત ગરનાળુ હોવાને કારણે રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. સમગ્ર સમસ્યા પબ્લિક એપ માં પ્રસારિત થઈ હતી. હાલ ગરનાળુ તોડીને નવીન બનાવવાની કામગીરી ચાલી રહી છે.