ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી,'લોહપુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘સરદાર@150 યુનિટી માર્ચ’ રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા,પિયુષ ગોયલ અને વિરેન્દ્રકુમાર ખટીક ની આગેવાનીમાં પધારતા ઉપસ્થિત મહાનુભાવો ભારતીય જનતા પાર્ટી પરિવાર અને નાગરિકો સાથે ઉમળકા ભેર સ્વાગત કર્યું ત્યારે વાતાવરણ ખરેખર સરદારમય બન્યું હતું.