ધ્રાંગધ્રા તાલુકાના સંજનપુર ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલ બાગાયત ખેતી તરફ વળ્યા છે ખેડૂતો જણાવ્યા મુજબ તેઓ પહેલા મુખ્યત્વે એરંડા,કપાસ જેવા પાકો પર નિર્ભર રહેતા જેમાં પૂરતું વળતર કે પોસણક્ષમ ભાવો મળતા જ્યારે જિલ્લા બાગાયત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી થકી સાથે સરકારી સહાય દ્વારા આજે , ટેટીનુ ઉત્પાદન કરીને પહેલા કરતા દોઢ ગણી,થી બમણી આવક મેળવી રહ્યા છે..