ઘોઘા: ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયેલ અકસ્માતમાં આવ્યો નવો વળાંક એક યુવક વિરુદ્ધ નોંધાયો હત્યાંનો ગુનો
ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયેલ અકસ્માતમાં આવ્યો નવો વળાંક એક યુવક વિરુદ્ધ નોંધાયો હત્યાંનો ગુનો તા.28/5/26 ને ગુરુવારે ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં તા.29/5/26 ની મોડી રાત્રે હસમુખભાઈ ઉર્ફે શિશો મંગાભાઈ કંટારીયા ઉપર નોંધાયો હત્યાંનો ગુનો આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર આથી એક વર્ષની આસ પાસ ભૂતેશ્વર ગામે રહેતા પિયુસભાઈ મંગાભાઈ કંટારીયાની હત્યાં હાર્દિકભાઈ બટુકભાઈ કંટારીયા અને સુનિલભાઈ ઘેલાભાઈ કંટારીયા દ્વારા કરવામાં આવ