ઘોઘા: સોમનાથ નગર પાસે આવેલ ડપકર તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી જતા સરપંચની ટીમ પહોંચી ઘટનાસ્થળે
ઘોઘા સોમનાથ નગર પાસે આવેલ ડપકરમાં મોટા પ્રમાણમાં માછલી ઓ મરી જતા તાત્કાલિક સરપંચની ટિમ પહોંચી ઘટના સ્થણે આજરોજ તા.30/6/26 ને મંગળવારે સાંજે 6 કલાકે ઘોઘા સોમનાથ નગર પાસે આવેલ ડપકર તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી ગઈ છે તેની જાણ સ્થાનિક લોકો દ્વારા ઘોઘા સરપંચ ને કરવામાં આવતા ઘોઘા સરપંચ દ્વારા તાત્કાલિક સરપંચે તેમની ટિમને આદેશ કરવામાં આવતા સરપંચની ટિમ સ્થણ ઉપર પહોંચી હતી અને તાત્કાલિક મરેલ માછલી ઓની દુર્ગંધ થી સ્થાનિકો ને રાહત મળે તે માટે JCB બોલ