Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ઘોઘા: સોમનાથ નગર પાસે આવેલ ડપકર તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી જતા સરપંચની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Ghogha, Bhavnagar | Jun 30, 2026
ઘોઘા સોમનાથ નગર પાસે આવેલ ડપકરમાં મોટા પ્રમાણમાં માછલી ઓ મરી જતા તાત્કાલિક સરપંચની ટિમ પહોંચી ઘટના સ્થણે આજરોજ તા.30/6/26 ને મંગળવારે સાંજે 6 કલાકે ઘોઘા સોમનાથ નગર પાસે આવેલ ડપકર તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી ગઈ છે તેની જાણ સ્થાનિક લોકો દ્વારા ઘોઘા સરપંચ ને કરવામાં આવતા ઘોઘા સરપંચ દ્વારા તાત્કાલિક સરપંચે તેમની ટિમને આદેશ કરવામાં આવતા સરપંચની ટિમ સ્થણ ઉપર પહોંચી હતી અને તાત્કાલિક મરેલ માછલી ઓની દુર્ગંધ થી સ્થાનિકો ને રાહત મળે તે માટે JCB બોલ
ઘોઘા: સોમનાથ નગર પાસે આવેલ ડપકર તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી જતા સરપંચની ટીમ પહોંચી ઘટનાસ્થળે - Ghogha News