ઘોઘા: ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયો ગમ ખ્વાર અકસ્માત
ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયો ગમ ખ્વાર અકસ્માત આજરોજ તા.28/5/26 ને ગુરુવારે સાંજે 5 કલાકે ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત ઘોઘા અવાણીયા મામાદેવ પાસે ઇકો કાર અને ટુ વિલર બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત આ અકસ્માતમાં ત્રણ થી ચાર લોકોને પહોંચી ગંભીર ઇજાઓ તમામ ઇજા ગ્રસ્ત લોકોને 108 મારફતે તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા