Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: વિમલમાતા સ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.#અમદાવાદ #amdavad #dhandhuka #ધંધુકા

Dhandhuka, Ahmedabad | Jun 22, 2026
ધંધુકાની વિમલમાતા સ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તાર સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર અંગે સમજણ આપવાની સાથે ઘર અને આસપાસ.