ધંધુકા: વિમલમાતા સ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.#અમદાવાદ #amdavad #dhandhuka #ધંધુકા
ધંધુકાની વિમલમાતા સ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તાર સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર અંગે સમજણ આપવાની સાથે ઘર અને આસપાસ.