Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ધંધુકા: વિમલમાતા સ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.#અમદાવાદ #amdavad #dhandhuka #ધંધુકા

Dhandhuka, Ahmedabad | Jun 22, 2026
ધંધુકાની વિમલમાતા સ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તાર સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર અંગે સમજણ આપવાની સાથે ઘર અને આસપાસ.