Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

તળાજા: તળાજા-ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રઝળતા પશુઓનો ત્રાસ યથાવત, અકસ્માતનો ખતરો વધ્યો

Talaja, Bhavnagar | Aug 16, 2026
તળાજાથી ભાવનગર તરફ જતા સોમનાથ નેશનલ હાઈવે પર રઝળતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. તળાજા આસપાસના હાઈવે પર મોટી સંખ્યામાં ગાયો અને આખલાઓ રોડ પર બેસેલા જોવા મળી રહ્યા છે, તો કેટલીક વખત અચાનક પશુઓ રસ્તા પર આવી જતા વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. હાઈવે પર સતત ભારે વાહનવ્યવહાર વચ્ચે રોડ પર બેસતા પશુઓના કારણે અકસ્મતોનું જોખમ ગંભીર રીતે વધી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અચાનક પશુઓ વાહન સામે આવી જાય ત્યારે વાહનચાલક