Public App Logo
Profile Picture

ONLINE TV NEWS

@onlinetvnews
609Followers
0Following
આંખોમાં મરચાની ભૂકી નાખી
ખેરવા ગામે ધોળા દિવસે લૂંટ નો 
 બનાવ સામેઆવ્યો
સુંઢિયા નજીક ઓવરલોડ અનાજ ભરેલો ટ્રક પલટી અનાજ કોનું અને ક્યાં જઈ રહ્યું હતું તે તપાસનો વિષય
બ્રેકિંગ ન્યૂઝ | ખેરાલુ

ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓ ઝડપાયા

ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી શંકાસ્પદ રીતે ફરી રહેલા બે વ્યક્તિઓને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, બંને વ્યક્તિઓ મૂળ બિહારના પટના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. તેઓ મહિલાઓના કપડાં પહેરીને ગામમાં ફરી રહ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બંને પર ચોરીના ઇરાદે રેકી કરતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને વ્યક્તિઓ મહેસાણાથી ડેમુ ટ્રેન મારફતે ડભોડા પહોંચ્યા હતા. તેમને પકડ્યા બાદ કેટલાક લોકોએ માર માર્યો હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારબાદ બંનેને ખેરાલુ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા લગભગ 15 દિવસથી આ વિસ્તારમાં શંકાસ્પદ રીતે વારંવાર તેમની અવરજવર જોવા મળી હતી. જોકે, તેઓ કયા હેતુથી આવ્યા હતા અને કોઈ ચોર�
વરીયાળી ના મુખવાસ ખાવ છો તો સાવધાન 
19 લાખ થી વધુ ની વરીયાળીનો
 ડુપ્લીકેટ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
મહેસાણા જિલ્લા માં ઓવરલોડ ડમ્પર ચાલકો પોલિસ ની રહેમનજર હેઠળ બેફામ
10 મહિનાની બાળકીનો યોગ કરતો વિડીયો વાયરલ
ખેરાલુ એસટી ડેપોના કંડકટર 
 ₹50,000 ભરેલુ પર્સ મુસાફરને પરત કર્યું
🟡 BREAKING NEWS 
  દેદાસણ ગામે મનરેગા કૌભાંડ મામલે વીશી  નું નિવેદન આવ્યું સામે 
 🔴 ONLINE TV NEWS
હવે ગુજરાતમાં એટીએસ દ્વારા કડક કામગીરી આતંકીઓની ખેર નથી
ખેરાલુ પંથકમાં મહેસાણા એલસીબી પોલીસે  બાતમીના આધારે દારૂ નો જથ્થો પકડ્યો
સિધ્ધપુર માં થી આતંકવાદી નેટવર્ક ઝડપાયું
Sudasna સ્ટેટ રાજવી ની અંતિમ યાત્રા યોજાઈ
સાબરમતી મોબાઈલ સ્ટેશન રોડ ખેરાલુ
9714894501
દેદાસણ ગામે મનરેગા કૌભાંડ મામલે તપાસ
ક્યારે પણ કામે ન ગયા હોવા છતાં
 જોબકાર્ડમાં લોચા લાપસી
ખેરાલુ માં મોડી રાત્રે વીજ લાઈન માં ભડાકા||online Tv news khealralu||
વડનગર તાલુકાના સુલતાનપુરા ગામના નવાગામ ચૌધરી વાસ ખાતે વરસાદ ખેંચાવાની પરિસ્થિતિ વચ્ચે આજે ચૌધરી સમાજની બહેનોએ પરંપરાગત રીતે "ઢુંઢિયા બાવજી" કાઢી મેઘરાજાને મનાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા અને ખેતીની ચિંતાને પગલે ગામની મહિલાઓએ પરંપરાગત લોકઆસ્થાનું પાલન કરતા ઢુંઢિયા બાવજીની વિધિ યોજી હતી. ચૌધરી સમાજની બહેનોએ ગામમાં ભજન-કીર્તન અને ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે ઢુંઢિયા બાવજીની શોભાયાત્રા કાઢી હતી.

આ પ્રસંગે બહેનોએ મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે સમયસર અને સારો વરસાદ વરસે જેથી ખેડૂતોને રાહત મળે અને ખેતી કાર્ય સરળ બને. ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મોડો પડતો હોય ત્યારે લોકપરંપરા અને આસ્થાના ભાગરૂપે ઢુંઢિયા બાવજી કાઢવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. �
વડનગર પોલીસની રહેમ નજર હેઠળ 
સુંઢિયામાં બુટલેગરો બેફામ બન્યા 
ચાર લોકો પર હુમલો
DILR ના લાંચિયા અધિકારીને રૂપિયા 
 70000 ની લાંચ લેતા ACB
 ધ્વારા રંગે હાથ ઝડપી લીધો
વાહ તલાટી સરપંચ ની મીલી ભગત 
સરપંચ કોઈ  અને ખુરશી પર કોઈવાહ બાબુ વાહ
રીવા બા જાડેજા એ ખેરાલુ ના
 ડભાડ અને મહિયલમાં શાળા 
પ્રવેશોત્સવ માં હાજરી આપી
લોહગઢ કિલ્લા પરથી નીચે ધકેલીને કરાયેલી 26 વર્ષના કેતન અગ્રવાલની ઘાતકી હત્યાના કેસમાં હવે પીડિત પરિવારનો મોટો આક્રોશ સામે આવ્યો છે. કેતનના કાકા વિજય અગ્રવાલે હાથ જોડીને રડતા ગળે દેશ સામે પોતાનું દિલ ખોલ્યું છે. તેમણે કહ્યું કે, "કેતન ઘરનો ઇકલોતો દીકરો અને આખા પરિવારનો સહારો હતો. આજે અમારો કોહિનૂર જેવો દીકરો ચાલ્યો ગયો છે. સિયા રોજ અમારા ઘરે આવતી હતી, શોપિંગ પર જતી, હોટલમાં સાથે જમતી, બધાને નમસ્તે કરતી. તે આવું ભયાનક કૃત્ય કરશે તે માન્યામાં નથી આવતું."

છેલ્લી વાર કહ્યું હતું- 'ચાચૂ, હું જઈને આવું છું'
પરિવારનો સૌથી મોટો આઘાત એ છે કે સિયા વારંવાર કેતનને લોહગઢ કિલ્લા પર જવાની જીદ કરતી હતી. 18 જૂનની સવારે કેતને હસતા મોઢે કહ્યું હતું કે, "ચાચૂ, હું જઈને આવું છું", પણ તે ક્યારેય પાછો ન ફર્યો. અમેરિકાથી ભણેલો કેતન ખૂબ જ સમજદાર હતો, તે ક્યારેય આવી બેદરકારી ન કરે. સિયાએ ખોટું બોલીને તેને બોલાવ્યો હતો કે ત્યાં તેની સહેલીઓ આવવાની છે, પણ તે કિલ્લા પર એકલી જ પહોંચી હતી અને ચેતન સાથે મળીને આ હત્યાકાંડને અંજામ આપ્યો.

'દીકરી બચાવો તો ઠીક, દીકરાઓને કોણ બચાવશે?'
વિજય અગ્રવાલે દેશ સામે એક ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, "લોકો કહે છે દીકરી બચાવો, પણ અહીં દીકરાઓને કોણ બચાવશે? જો સમાજમાં આવી દીકરીઓ સગાઈ કરીને દીકરાઓને મારી નાખશે, તો લોકો દીકરાઓના લગ્ન કેવી રીતે કરાવશે?" પરિવારે કોર્ટ પાસે ન્યાયની ગુહાર લગાવીને બંને આરોપીઓ માટે ફાંસીની માંગ કરી છે. હાલ વડગાંવ કોર્ટે સિયા અને ચેતનને 29 જૂન સુધી 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ઘટના પુણે (મહારાષ્ટ્ર) મા બની છે.
<nis:link nis:type=tag nis:id=pune nis:value=pune nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=લેહગઢ nis:value=લેહગઢ nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=siya nis:value=siya nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=hatya nis:value=hatya nis:enabled=true nis:link/> 
online Tv news 
Suresh Thakor Journalist
ખરેખર, આ ઘટના હૃદય હચમચાવી દે તેવી છે અને તે સાબિત કરે છે કે દુનિયામાં ગમે તેટલો મોટો છળ કપટ રચાય, પણ એક માતાની અંતરાત્માની અવાજ અને તેની નજર ક્યારેય થાપ ખાઈ શકતી નથી.
આ આખી ઘટનાને વિગતવાર સમજીએ તો એ સ્પષ્ટ થાય છે કે લોભ અને લાલચ માણસને કેટલો અંધ બનાવી દે છે.
💔 આખી ઘટનાનો ક્રમ: કેવી રીતે ફૂટ્યો ભાંડો?
માતાની તીક્ષ્ણ નજર: સિયા ગોયલ એ  કેતન અગ્રવાલની હત્યા કર્યા પછી સોશિયલ મીડિયા પર દુઃખના નાટક કર્યા. પરંતુ જ્યારે તે ત્રણ દિવસ પછી કેતનના ઘરે ગઈ, ત્યારે કેતનની માતાએ તેના વ્યવહારમાં રહેલો દંભ પકડી લીધો. માતા સમજી ગઈ કે આ દુઃખ સાચું નથી પણ એક છળ છે.
શંકાનો આધાર: કેતનની માતા સારી રીતે જાણતી હતી કે તેમનો  દીકરો એક ઉત્તમ ટ્રેકર  હતો. તે આટલી સહેલાઈથી કોઈ જગ્યાએથી પડી ન જ શકે. આ શંકાના આધારે જ તેમણે પોલીસને CCTV તપાસવા માટે મજબૂર કર્યા.
CCTV નો મોટો ખુલાસો:
ભરઉનાળામાં ૩૩ ડિગ્રી તાપમાન માં એક વ્યક્તિ હૂડી  પહેરીને સિયા સાથે ટિકિટ કાઉન્ટર પર જોવા મળ્યો.
બીજી ક્લિપમાં તે જ હૂડીવાળો વ્યક્તિ છુપાઈને કોઈને ધક્કો મારવાની રાહ જોતો દેખાયો.
કૉલ ડિટેલ્સ અને અસલી ચહેરો: તપાસ દરમિયાન પોલીસને સિયા અને તે હૂડીવાળા માણસ વચ્ચે હજારો ફોન કોલ્સ અને અંગત તસવીરો મળી. તે વ્યક્તિ બીજો કોઈ નહીં પણ સિયાનો 4 વર્ષ જૂનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી હતો.
🔍 લાલચ અને ક્રૂરતાનો માઈન્ડસેટ
આ કેસના બે પાસાં સૌથી વધુ ચોંકાવનારા છે:
કેતન અગ્રવાલ અમેરિકાથી ભણેલો, અબજોપતિ હતો..
પરિવાર પાસે કરોડો રૂપિયા નો બિઝનેસ હતો..
જ્યારે ચેતન ચૌધરી (આરોપી)
 12 પાસ, નાની દુકાન ચલાવતો
સૌથી શરમજનક ખુલાસો: જ્યારે પોલીસે ચેતનને પૂછ્યું કે, "તમે બંને ભાગી કેમ ન ગયા?" ત્યારે તેનો જવાબ હતો કે, "જો ભાગી ગયા હોત તો પરિવારની બદનામી થાત, એટલે કેતનને રસ્તામાંથી હટાવી દેવો એ અમને સરળ રસ્તો લાગ્યો."
પોતાના કથિત 'પરિવારની ઈજ્જત' બચાવવા માટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લેવો, એ આજના સમયની કેટલી વિકૃત માનસિકતા દર્શાવે છે!
માતા-પિતા જ સાચો આશરો
આપણે ખરેખર એક અજીબ અને સ્વાર્થી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં સંબંધોની પવિત્રતા પૈસા અને લાલચ સામે દમ તોડી દે છે.
હવે કેતનની માતાએ બંને ગુનેગારો માટે આજીવન કેદની માંગ કરી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે આ ભ્રામક દુનિયામાં જો કોઈ નિઃસ્વાર્થપણે આપણું ભલું ઈચ્છતું હોય, અને આપણા પર આવનારી મુસીબતને ઓળખી શકતું હોય, તો તે માત્ર આપણા માતા-પિતા જ છે.
મહેસાણા "લિઝા બ્યુટી સ્પા" ની
 આડમાં કુટણખાનું ચાલતું હોવાના દાવા 
ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો
ઊંઝા માંથી  કુટણખાનું ઝડપાયુ
ત્રણ રૂપલનાઓ સહિત ગેસ્ટ હાઉસ માલિકને 
ઝડપી પાડતી ઊંઝા પીએસઆઇ 
જે પી સોલંકી ની ટીમ
અસામાજિક તત્વો બેફામ
અંબાજીમાં PCR વાન પર અસામાજિક તત્વોનો હુમલો

અંબાજીના વોર્ડ નંબર-8 વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક પોલીસ ઉપર પથ્થરમારો અને લાકડી વડે હુમલો કર્યો

હુમલો કર્યા બાદ PCR વાનને નુકસાન પહોંચાડ્યું

સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી પોલીસને બચાવી

પોલીસ ઉપર હુમલો કરતાં પણ લુખ્ખા તત્વો ગભરાયા નહી

2 આરોપીની અટકાયત, એક શખ્સ હજુ પણ ફરાર

પોલીસ ઉપર હુમલાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

<nis:link nis:type=tag nis:id=ambaji nis:value=Ambaji nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pcrvan nis:value=PCRVan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=policeattack nis:value=PoliceAttack nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=stonepelting nis:value=StonePelting nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=antisocialelements nis:value=AntiSocialElements nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lawandorder nis:value=LawAndOrder nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskatha nis:value=banaskatha nis:enabled=true nis:link/> @highlight