Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

કડી: કડી ના બુડાસણ ગામે યોજાયેલ ઓમકાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની સાધારણ સભામાં નીતિન પટેલે ધર્મ પરિવર્તનને લઈ નિવેદન આપ્યું

Kadi, Mahesana | Dec 15, 2025
ગઈ તારીખ 14 ડિસેમ્બરના રોજ કડી તાલુકાના બુડાસણ ગામે ઓમકાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઇ હતી.આ સભામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે તેમના ભાષણમાં "હિન્દુઓની વસ્તી ઘટતી જઈ રહી છે અને ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે"તેવું નિવેદન આપ્યું હતું વધુમાં તેમને જણાવ્યું હતું કે હિન્દુઓને સિફત પૂર્વક ફોસલાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવે છે.