આજે સોમવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ પોલીસે ખનીજ માફીયાઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.જેમાં ખનીજ માફિયા ની દાદાગીરી સામે આવી.રોયલ્ટી વિનાના ડમ્ફર રોકનાર અધિકારી સાથે ગેરવર્તન કર્યુ. ગેરકાયદેસર રેતી લઈ જતા ડમ્પર ના ચાલકે રોડ પર રેતી ખાલી કરી ડમ્પર લઈ ફરાર થયા.ડમ્પર માલિક સુરેશ ભરવાડ. તથા ડમ્પર ના ચાલક સહિત 3 વિરુધ્ધ ફરિયાદ.ખાણ ખનીજ વિભાગ ના અધિકારી સાથે ગેરવર્તન કરી ફરજમાં રુકાવટ ઉભી કરી.