ગોધરા: ગોધરા પેરોલફ ર્લો સ્ક્વોડ ટીમે પશુ સંરક્ષણના ગુનામાં નાસતા ફરતા આરોપીને વેજલપુર થી ઝડપી પાડ્યો
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા પંચમહાલ-ગોધરાના પોલીસ અધીક્ષક શ્રી ડૉ. હરેશભાઈ દુધાત સાહેબ તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી. એમ. રાઠોડ અને તેમની ટીમને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. દલપતસિંહ ચંદ્રસિંહને હ્યુમન સોર્સીસ (બાતમીદારો) દ્વાર